પારસી ગુજરાતી સાહિત્યકારો: 2
. ગુજરાતી ભાષાના ગદ્ય સાહિત્ય ઉપરાંત પદ્યના વિકાસમાં પણ પારસીઓનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે. શરૂઆતમાં પારસી કવિઓ પારસી બોલીની અસર નીચે ગુજરાતી કવિતા રચતા. તેનું ઉદાહરણ મશહૂર પારસી કવિ દાદી તારાપોરવાળા(1853-1912)ની એક કૃતિમાં જોઈએ: : ………. રે હશતો ને રંમતો તું આએઓ તે શું? રે નાહશતો ને ભાગતો તું ગએઓ તે શું? …. આએ લાલ… Continue reading પારસી ગુજરાતી સાહિત્યકારો: 2