. મહર્ષિ અરવિંદની ફિલોસોફીનો એક અંશ: “ધ ડિવાઈન લાઈફ”માંથી મહર્ષિ અરવિંદ વિષે લખવા બેસીએ તો દિવસો લાગે! તેમની ફિલોસોફીને વ્યક્ત કરવા ગ્રંથો ઓછા પડે! મહર્ષિ અરવિંદની ફિલોસોફી તેમની વિવિધ કૃતિઓમાં તેમજ વ્યાખ્યાનોમાં વ્યક્ત થયેલ છે. તેમનો એક મનનીય ગ્રંથ છે: “ધ ડિવાઈન લાઈફ”. તેમાંના એક અંશનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસ્તુત છે: “અજ્ઞેયનું પ્રકટીકરણ આપણી સમક્ષ બે [...]
Filed under: અધ્યાત્મ-ફિલોસોફી | Tagged: , અધ્યાત્મ - ચિંતન, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ફિલોસોફી, શ્રી અરવિંદ, Gujarat, gujarati, Gujarati Blog, Shri Aurobindo | 4 Comments »