ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે ડો. કુમારપાળ દેસાઈ

.

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના પ્રમુખ પદે સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડો. કુમારપાળ દેસાઈની સર્વાનુમતે વરણી થઈ છે.

આપણે આશા રાખીએ કે ડો. કુમારપાળ દેસાઈના નેતૃત્વમાં સાહિત્ય પરિષદ દ્વારા ગુજરાતની ગરવી ગુજરાતી ભાષાનું ગૌરવ નૂતન શિખરો સર કરે!

ડો. કુમારપાળ દેસાઈને અભિનંદન તથા શુભેચ્છાઓ!

One Response to “ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે ડો. કુમારપાળ દેસાઈ”

  1. it good new for gujarati sahitya …………cause kumarpal is a good person

Leave a Reply