ગુજરાતી સાહિત્ય પરિષદ: જ્ઞાનસત્ર
Posted on October 14, 2006 by હરીશ દવે
.
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના કોષાધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ પટેલની એક ટેલિફોનિક વિજ્ઞપ્તિ અનુસાર:
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આગામી જ્ઞાનસત્ર 23-24-25 ડિસેમ્બર,2006 ના રોજ માંડવી (કચ્છ) ખાતે યોજાશે.
સ્થળ: વિવેકાનંદ ટ્રેઈનિંગ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટ, માંડવી (કચ્છ).
વિશેષ માહિતી માટે ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધન ભવન, આશ્રમ રોડ, અમદાવાદ-380 009 નો સંપર્ક કરવો. …. હરીશ દવે અમદાવાદ
Filed under: પ્રકીર્ણ, સમાચાર-વિચાર