એક યાદગાર વર્ષ

ઈતિહાસમાં કેટલાંક વર્ષ યાદગાર બની જતાં હોય છે.

આવું એક વર્ષ હતું 1889. આ વર્ષનું મહત્ત્વ જાણો છો?

1889માં ત્રણ પ્રસિદ્ધ વ્યક્તિઓનો જન્મ થયો જેઓ વિશ્વના ઈતિહાસમાં એક અમીટ છાપ છોડી ગયા!

તેઓ હતા: જવાહરલાલ નહેરુ, એડોલ્ફ હિટલર તથા ચાર્લી ચેપ્લિન.

Leave a Reply