ઈતિહાસમાં કેટલાંક વર્ષ યાદગાર બની જતાં હોય છે.
આવું એક વર્ષ હતું 1889. આ વર્ષનું મહત્ત્વ જાણો છો?
1889માં ત્રણ પ્રસિદ્ધ વ્યક્તિઓનો જન્મ થયો જેઓ વિશ્વના ઈતિહાસમાં એક અમીટ છાપ છોડી ગયા!
તેઓ હતા: જવાહરલાલ નહેરુ, એડોલ્ફ હિટલર તથા ચાર્લી ચેપ્લિન.
Filed under: પ્રકીર્ણ | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ગુજરાતી ભાષા, ચેપ્લિન, નહેરુ, હરીશ દવે, હિટલર, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave